સોમવાર, 20 ફેબ્રુઆરી, 2023
મારું વહાલું ગામડું
ગામડાના માણસને નિમ્ન કક્ષાએ ન મૂકી શકાય. તેમનું હદય સદા ભોળું અને નિર્મળ હોય છે. ગામડાની સંસ્કૃતિ મનોહારી છે. ગામડાનો માનવી છે તેમ સમજીને તેને ઓછું ન આંકી શકાય. ગામડાની સંસ્કૃતિ તેમના હદયમાં સોળે કળાએ ખીલી હોય છે. તેઓનો પ્રકૃતિ સાથે નજીકનો નાતો હોય છે. આજે ટ્વીટર જીવ, વોટ્સએપ જીવ, ફેસબુક જીવ બનીએ છીએ તેના કરતા ગામડાનો જીવ બનીએ તો કુદરત સાથેનું નેટવોર્ક ઝડપી ન બની શકે?
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
રાંધણ છઠ્ઠ
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...
-
તુ હાલ ને ઝટ હોય ત્યાંથી કોઇ વહાલું નહિ કરે. વાતો વિહોણા વાવડે માં તલખતા છોરુ તને ઉભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઇ દોડજે રવરાય લાજુ રાખવા અણવખત ...
-
શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો