સોમવાર, 20 ફેબ્રુઆરી, 2023

મારું વહાલું ગામડું

ગામડાના માણસને નિમ્ન કક્ષાએ ન મૂકી શકાય. તેમનું હદય સદા ભોળું અને નિર્મળ હોય છે. ગામડાની સંસ્કૃતિ મનોહારી છે. ગામડાનો માનવી છે તેમ સમજીને તેને ઓછું ન આંકી શકાય. ગામડાની સંસ્કૃતિ તેમના હદયમાં સોળે કળાએ ખીલી હોય છે. તેઓનો પ્રકૃતિ સાથે નજીકનો નાતો હોય છે. આજે ટ્વીટર જીવ, વોટ્સએપ જીવ, ફેસબુક જીવ બનીએ છીએ તેના કરતા ગામડાનો જીવ બનીએ તો કુદરત સાથેનું નેટવોર્ક ઝડપી ન બની શકે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...